ઓપરેશન સિંદૂર પછી અમિત શાહની પહેલી મોટી પ્રતિક્રિયા, દેશભરમાં વાજબ વધામણા
ઓપરેશન સિંદૂરના સફળ અમલ બાદ સમગ્ર દેશમાં ખુશીની લહેર જોવા મળી છે. પીઓકે અને પાકિસ્તાનના અનેક આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલાથી આતંકવાદીઓની કમર તોડીને ભારતે પહેલગામના નિર્દોષ શહીદોના મોતનો યથાવ્યથ જવાબ આપ્યો છે. ભારતીય સેનાની આ કાર્યવાહી પર હવે રાજકીય સ્તરે પણ પ્રતિક્રિયાઓ સામે આવવા લાગી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એર સ્ટ્રાઈક અંગે … Read more